અર્થનું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 23 : અક્ષય તૃતીયા પર રોકાણ વિશે ધ્યાન રાખવા જેવી બાબતો

Last Updated: April 18, 2026By

છેલ્લાં લેખ માં યુદ્ધની સ્થિતિમાં યુદ્ધવિરામ ઘણીવાર Asset Class માં તીવ્ર અને ઝડપી પરિવર્તન લાવે છે. જો તમે તમારા પોર્ટફોલિયોને યોગ્ય રીતે બેલેન્સ કરો એના વિશે વાત કરી… આજે હું, અક્ષય તૃતીયા પર રોકાણ એના વિશે વિસ્તૃત વાત કરીશ… અક્ષય તૃતીયા – વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક
અક્ષય તૃતીયા પરંપરાગત રીતે ક્યારેય ઘટતી સમૃદ્ધિ (“અક્ષય” = શાશ્વત) સાથે સંકળાયેલી છે – જે તેને રોકાણ શરૂ કરવા અથવા વધારવા માટે માનસિક રીતે શક્તિશાળી દિવસ બનાવે છે. પરંતુ ભાવનાઓથી આગળ વધીને, ચાલો તેને પોર્ટફોલિયો વ્યૂહરચના ના દ્રષ્ટિકોણથી જોઈએ . આ દિવસે શું રોકાણ કરવું (ઉચ્ચ અસરવાળા વિકલ્પો) 1. સોનું (મુખ્ય સાંસ્કૃતિક + હેજ એસેટ) 2. ઇક્વિટી (વેલ્થ ક્રિએશન એન્જિન) ધ્યાનમાં લો: 3. નિશ્ચિત આવક (સ્થિરતા સ્તર)
પીપીએફ / ઇપીએફ / ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ / જીવન વીમા ના ગેરંટી મંથલી ઈનકમ પ્લાન
શા માટે સારા: 4. લાંબા ગાળાના થીમ્સ સ્માર્ટ ફાળવણી વ્યૂહરચના (ઉદાહરણ)
ભાવનાત્મક ખરીદી કરવાને બદલે, રચનાત્મક ને અનુસરો: જોખમ પ્રોફાઇલના (આપની રિસ્ક apetite) આધારે ગોઠવણ કરો. શું ન કરવું પ્રો ઇનસાઇટ (મહત્વપૂર્ણ) વિજય ગાંધી ઓનર બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર M – 9898999551 vijay.gandhi78@gmail.com

Leave A Comment