શેખ હસીના 2 વર્ષ પછી આજે દેખાશે, દિલ્હીમાં ભાષણ:ભારતનો પ્રતિબંધ મૂકવાનો ઇનકાર, પૂર્વ ક્રિકેટર શાકિબ અલ-હસન પણ સામેલ થઈ શકે છે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 2 વર્ષ પછી આજે દેખાશે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 5 ઓગસ્ટે દિલ્હીમાં એક કાર્યક્રમને ઓનલાઈન સંબોધિત કરશે. દેશ છોડ્યા પછી આ પહેલીવાર હશે જ્યારે શેખ હસીના કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ભાષણ આપતા જોવા મળશે. બાંગ્લાદેશે તેના પર રોક લગાવવાની માગ કરી હતી પરંતુ ભારતે મંગળવારે તેનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. શેખ હસીનાના ભાષણ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

