નેપાળમાં ભયાવહ સ્થિતિ:પૂર પછી કાટમાળમાં વૃદ્ધ જીવતા મળ્યા

Last Updated: August 28, 2026By

નેપાળના રસુવામાં ભયંકર પૂર પછી એક વૃદ્ધ કાટમાળમાં જીવતા મળ્યા. જ્યાં પૂરથી ઘણા લોકોના મોત થયાના સમાચાર છે, ત્યાં વૃદ્ધના બચવાને લોકો ચમત્કાર માની રહ્યા છે. આખો વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો…

Leave A Comment