જાણો શા માટે વિજયના ફેન્સ તેમને ‘થલપતિ’ કહીને બોલાવે છે? 3 દાયકા જૂની રસપ્રદ કહાની પરથી ઉઠ્યો પડદો | Gujarat News
ચાહકોમાં ‘થલાપતિ’ તરીકે ઓળખાતા વિજય હવે તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો પછી વિજયે જે રીતે જનતાના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.
‘ઇલાયથલાપતિ’ થી શરૂઆત
વિજયની આ સફર લગભગ 32 વર્ષ જૂની છે. તેમણે 1984માં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ 1992માં ‘નાલૈયા થિર્પુ’ ફિલ્મથી હીરો તરીકે પદાર્પણ કર્યું. 1994માં જ્યારે તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાસીગન’ સુપરહિટ થઈ, ત્યારે તેમને પહેલીવાર ‘ઇલાયથલાપતિ’ (Ilayathalapathy) નું બિરુદ મળ્યું હતું. તમિલમાં આ શબ્દનો અર્થ ‘નાનો સેનાપતિ’ અથવા ‘યુવા કમાન્ડર’ થાય છે. દાયકાઓ સુધી તેઓ આ જ નામથી ચાહકોમાં લોકપ્રિય રહ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

