12 thousand people lost their jobs due to AI layoffs in American Oracle company | Gujarat News
AIના કારણે 12 હજાર ભારતીયોની નોકરી જતા ટેક ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ Artificial Intelligence (AI)ને માનવામાં આવી રહ્યું છે, જે ઝડપથી માનવશક્તિનું સ્થાન લઈ રહ્યું છે.
પરપ્લેક્સિટી AI ના CEOનું શું કહેવું છે?
આ ઘટનાની વચ્ચે પરપ્લેક્સિટી AI ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે AIના કારણે નોકરી ગુમાવનારાઓએ નિરાશ થવાને બદલે તેને એક તક તરીકે જોવી જોઈએ.તેમણે કહ્યું કે ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી,અને હવે AI ટૂલ્સ શીખીને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવાની સારી તક તેમને મળી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

